⚖️ 18 સામાજિક ન્યાય અને વિસંગતતા

યોજનાઓ અને જોગવાઈઓ - જોડકા જોડો

✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 3
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ જોગવાઈ (A)
1
સંસદ અને પંચાયતોમાં અનામત
✓ પ્રતિનિધિત્વ જળવાય અને અવાજ રજૂ થઈ શકે
🗳️
2
શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત
✓ વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધે છે
🎓
3
નાના વ્યવસાયો માટે વ્યાજમુક્ત લોન
✓ પછાતવર્ગો આર્થિક રીતે આત્મનિર્ભર બને છે
💰
4
भारतનું બંધારણ
✓ સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય આપે
🇮🇳
5
પંચવર્ષીય યોજનાઓ
✓ પછાત વર્ગો માટે પણ ખાસ જોગવાઈ કરેલી છે
📅
📜 અસર (B)
A
વંચિત વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાય અને અવાજ રજૂ થઈ શકે છે
✓ સંસદ અને પંચાયતોમાં અનામત
🏛️
B
સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે
✓ ભારતનું બંધારણ
📜
C
વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધે છે
✓ શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત
📝
D
પછાત વર્ગો માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે
✓ પંચવર્ષીય યોજનાઓ
🛠️
E
પછાતવર્ગો આર્થિક બાબતે આત્મનિર્ભર બને છે
✓ નાના વ્યવસાયો માટે લોન
🏗️
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

સંસદ અને પંચાયતોમાં અનામત વંચિત વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાય અને અવાજ રજૂ થઈ શકે છે
શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધે છે
નાના વ્યવસાયો માટે વ્યાજમુક્ત લોન પછાતવર્ગો આર્થિક બાબતે આત્મનિર્ભર બને છે
ભારતનું બંધારણ સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે
પંચવર્ષીય યોજનાઓ પછાત વર્ગો માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે