📜 15 ભારતીય બંધારણ

બંધારણના મૂળભૂત ખ્યાલો - જોડકા જોડો

✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 1
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
બંધારણની શરૂઆત
✓ આમુખ (પ્રસ્તાવના)થી થાય છે.
📘
2
લોકશાહી એટલે
✓ લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન.
🗳️
3
ભારતમાં સામાન્ય રીતે ચૂંટણીઓ
✓ દર પાંચ વર્ષે યોજાય છે.
🇮🇳
4
બિનસાંપ્રદાયિક દેશ એટલે
✓ દેશનું શાસન કોઈ સંપ્રદાયની માન્યતાને આધારે ન ચાલે.
☮️
5
પ્રજાસત્તાક રાષ્ટ્રમાં
✓ રાષ્ટ્રના વડાનું સ્થાન વંશપરંપરાગત હોતું નથી.
🏛️
📜 વિકલ્પ (વિભાગ B)
A
દેશનું શાસન કોઈ સંપ્રદાયની માન્યતાને આધારે ન ચાલે.
✓ બિનસાંપ્રદાયિક દેશ એટલે
⚖️
B
રાષ્ટ્રના વડાનું સ્થાન વંશપરંપરાગત હોતું નથી.
✓ પ્રજાસત્તાક રાષ્ટ્રમાં
🙅
C
દર પાંચ વર્ષે યોજાય છે.
✓ ભારતમાં સામાન્ય રીતે ચૂંટણીઓ
🖐️
D
લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન.
✓ લોકશાહી એટલે
👥
E
આમુખ (પ્રસ્તાવના)થી થાય છે.
✓ બંધારણની શરૂઆત
📝
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

બંધારણની શરૂઆત આમુખ (પ્રસ્તાવના)થી થાય છે.
લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન.
ભારતમાં સામાન્ય રીતે ચૂંટણીઓ દર પાંચ વર્ષે યોજાય છે.
બિનસાંપ્રદાયિક દેશ એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની માન્યતાને આધારે ન ચાલે.
પ્રજાસત્તાક રાષ્ટ્રમાં રાષ્ટ્રના વડાનું સ્થાન વંશપરંપરાગત હોતું નથી.