📜 17 ન્યાયતંત્ર

નિમણૂક અને શપથવિધિ - જોડકા જોડો

✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 5
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિની નિમણૂક
✓ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે
👨‍⚖️
2
વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક
✓ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ અને રાજ્યપાલ સાથે મંત્રણા કરીને કરે છે
🏛️
3
જિલ્લા ન્યાયાધીશની નિમણૂક
✓ વડી અદાલત સાથે ચર્ચા કરીને રાજ્યપાલ કરે છે
🏢
4
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને શપથ
✓ ભારતના રાષ્ટ્રપતિ લેવડાવે છે
5
વડી અદાલતના ન્યાયાધીશોને શપથ
✓ રાજ્યના રાજ્યપાલ લેવડાવે છે
📜
📜 વિકલ્પ (વિભાગ B)
A
राज्यना राज्यपाल लेवडावे छे
✓ વડી અદાલતના ન્યાયાધીશોને શપથ
🚩
B
વડી અદાલત સાથે ચર્ચા કરીને રાજ્યપાલ કરે છે
✓ જિલ્લા ન્યાયાધીશની નિમણૂક
🤝
C
રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે
✓ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિની નિમણૂક
👑
D
રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ અને રાજ્યપાલ સાથે મંત્રણા કરીને કરે છે
✓ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક
🗣️
E
ભારતના રાષ્ટ્રપતિ લેવડાવે છે
✓ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને શપથ
🎤
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે
વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ અને રાજ્યપાલ સાથે મંત્રણા કરીને કરે છે
જિલ્લા ન્યાયાધીશની નિમણૂક વડી અદાલત સાથે ચર્ચા કરીને રાજ્યપાલ કરે છે
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને શપથ ભારતના રાષ્ટ્રપતિ લેવડાવે છે
વડી અદાલતના ન્યાયાધીશોને શપથ રાજ્યના રાજ્યપાલ લેવડાવે છે