📜 15 ભારતીય બંધારણ
બંધારણીય અને સરકારી માળખું - જોડકા જોડો
✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 4
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો.
🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ | ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
બંધારણીય ઈલાજોનો હક
✓ ડો. બાબાસાહેબ આંબેડકરે આ હકને બંધારણના ‘આત્મા’ સમાન કહ્યો છે.
📜
✅
2
ભારત એક સંઘ રાજ્ય છે એટલે કે
✓ જુદાં-જુદાં રાજ્યોનો બનેલો એક ‘સંઘ’ છે.
🇮🇳
✅
3
સંઘ સરકારને ઓળખવામાં આવે છે
✓ કેન્દ્ર સરકાર તરીકે પણ.
🏛️
✅
4
હકો અને ફરજો
✓ એક સિક્કાની બે બાજુઓ જેવા છે.
⚖️
✅
5
મૂળભૂત હકોથી વંચિત રાખવામાં આવે તો
✓ ન્યાયાલયનો આશરો લઈ શકાય છે.
🚫
✅
📜 વિકલ્પ (વિભાગ B)
A
ન્યાયાલયનો આશરો લઈ શકાય છે.
✓ મૂળભૂત હકોથી વંચિત રાખવામાં આવે તો
👨⚖️
✅
B
જુદાં-જુદાં રાજ્યોનો બનેલો એક ‘સંઘ’ છે.
✓ ભારત એક સંઘ રાજ્ય છે એટલે કે
🤝
✅
C
એક સિક્કાની બે બાજુઓ જેવા છે.
✓ હકો અને ફરજો
🪙
✅
D
ડો. બાબાસાહેબ આંબેડકરે આ હકને બંધારણના ‘આત્મા’ સમાન કહ્યો છે.
✓ બંધારણીય ઈલાજોનો હક
💖
✅
E
કેન્દ્ર સરકાર તરીકે પણ.
✓ સંઘ સરકારને ઓળખવામાં આવે છે
🏢
✅
🔑 સાચા જવાબો
બંધારણીય ઈલાજોનો હક
→
ડો. બાબાસાહેબ આંબેડકરે આ હકને બંધારણના ‘આત્મા’ સમાન કહ્યો છે.
ભારત એક સંઘ રાજ્ય છે એટલે કે
→
જુદાં-જુદાં રાજ્યોનો બનેલો એક ‘સંઘ’ છે.
સંઘ સરકારને ઓળખવામાં આવે છે
→
કેન્દ્ર સરકાર તરીકે પણ.
હકો અને ફરજો
→
એક સિક્કાની બે બાજુઓ જેવા છે.
મૂળભૂત હકોથી વંચિત રાખવામાં આવે તો
→
ન્યાયાલયનો આશરો લઈ શકાય છે.