📜 8 સ્વતંત્રતા પછીનું ભારત

ગુજરાત રાજ્યની સ્થાપના - જોડકા જોડો

✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 3
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
રવિશંકર મહારાજ
✓ સાબરમતી આશ્રમ ખાતેથી ગુજરાતનું ઉદ્ઘાટન કરનાર
🕊️
2
ઇન્દુલાલ યાજ્ઞિક
✓ મહાગુજરાત આંદોલનના નેતા
🗣️
3
ડૉ. જીવરાજ મહેતા
✓ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી
👨‍⚕️
4
1 મે, 1960
✓ નવગુજરાતનું ઉદ્ઘાટન
🗓️
5
મહેંદીનવાઝ જંગ
✓ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ
🏛️
📜 વિકલ્પ (વિભાગ B)
A
મહાગુજરાત આંદોલનના નેતા
✓ ઇન્દુલાલ યાજ્ઞિક
🚩
B
નવગુજરાતનું ઉદ્ઘાટન
✓ 1 મે, 1960
🎉
C
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી
✓ ડૉ. જીવરાજ મહેતા
🥇
D
ગુજરાતના પ્રથમ રાજ્યપાલ
✓ મહેંદીનવાઝ જંગ
📜
E
સાબરમતી આશ્રમ ખાતેથી ગુજરાતનું ઉદ્ઘાટન કરનાર
✓ રવિશંકર મહારાજ
🏡
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

રવિશંકર મહારાજ સાબરમતી આશ્રમ ખાતેથી ગુજરાતનું ઉદ્ઘાટન કરનાર
ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત આંદોલનના નેતા
ડૉ. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી
1 મે, 1960 નવગુજરાતનું ઉદ્ઘાટન
મહેંદીનવાઝ જંગ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ