📜 6 સ્વાતંત્ર્ય ચળવળો

પ્રશ્ન 8: આંદોલનો અને તેના પરિણામો - જોડકા જોડો

✏️ ઇતિહાસ | સા.વિ. | પ્રશ્ન 8
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી આંદોલન/વ્યક્તિ પસંદ કરો, પછી જમણેથી તેનું સાચું પરિણામ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ આંદોલન/વ્યક્તિ (વિભાગ A)
1
રવીન્દ્રનાથ ટાગોર
✓ નાઈટહૂડની પદવી પરત કરી
✍️
2
ગાંધીજી (જલિયાંવાલા બાગ બાદ)
✓ કૈસરે હિંદનો ઇલકાબ ત્યજી દીધો
👓
3
સાયમન કમિશનનો વિરોધ
✓ લાઠીચાર્જથી લાલા લજપતરાયનું અવસાન
🛑
4
બીજી ગોળમેજી પરિષદ
✓ કોમી મતદાર મંડળનો પ્રશ્ન ઉપસ્થિત થતા ગાંધીજી નિરાશ થયા
🏛️
5
મુંબઈમાં નૌસેનાના સૈનિકોનો વિદ્રોહ
✓ ઈ.સ. 1946માં થયો
📜 પરિણામ (વિભાગ B)
A
કૈસરે હિંદનો ઇલકાબ ત્યજી દીધો
✓ ગાંધીજી (જલિયાંવાલા બાગ બાદ)
🎖️
B
લાઠીચાર્જથી લાલા લજપતરાયનું અવસાન
✓ સાયમન કમિશનનો વિરોધ
🤕
C
ઈ.સ. 1946માં થયો
✓ મુંબઈમાં નૌસેનાના સૈનિકોનો વિદ્રોહ
📅
D
નાઈટહૂડની પદવી પરત કરી
✓ રવીન્દ્રનાથ ટાગોર
🏅
E
કોમી મતદાર મંડળનો પ્રશ્ન ઉપસ્થિત થતા ગાંધીજી નિરાશ થયા
✓ બીજી ગોળમેજી પરિષદ
😔
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

રવીન્દ્રનાથ ટાગોર નાઈટહૂડની પદવી પરત કરી
ગાંધીજી (જલિયાંવાલા બાગ બાદ) કૈસરે હિંદનો ઇલકાબ ત્યજી દીધો
સાયમન કમિશનનો વિરોધ લાઠીચાર્જથી લાલા લજપતરાયનું અવસાન
બીજી ગોળમેજી પરિષદ કોમી મતદાર મંડળનો પ્રશ્ન ઉપસ્થિત થતા ગાંધીજી નિરાશ થયા
મુંબઈમાં નૌસેનાના સૈનિકોનો વિદ્રોહ ઈ.સ. 1946માં થયો