📜 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ

ઇતિહાસકારોના મતે સંગ્રામનું સ્વરૂપ - જોડકા જોડો

✏️ ધોરણ 8 । સા.વિ.। પ્રશ્ન 9
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચી માહિતી પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🧑‍🏫 વિભાગ (અ)
1
અંગ્રેજો
✓ માત્ર સૈનિક વિદ્રોહ
💂‍♂️
2
કેટલાક ભારતીયો
✓ જનવિદ્રોહ
🧑‍🤝‍🧑
3
ઇંગ્લૅન્ડના રાજપુરુષ ઇઝરાયલી
✓ રાજકીય અને ધાર્મિક બળવો
🗣️
4
વિનાયક દામોદર સાવરકર
✓ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ
🚩
5
ડૉ. સેન
✓ સ્વાતંત્ર્યસંગ્રામ
✍️
🏷️ વિભાગ (બ)
A
રાજકીય અને ધાર્મિક બળવો
✓ ઇંગ્લૅન્ડના રાજપુરુષ ઇઝરાયલી
⚔️
B
જનવિદ્રોહ
✓ કેટલાક ભારતીયો
C
માત્ર સૈનિક વિદ્રોહ
✓ અંગ્રેજો
🔫
D
સ્વાતંત્ર્યસંગ્રામ
✓ ડૉ. સેન
🕊️
E
ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ
✓ વિનાયક દામોદર સાવરકર
🇮🇳
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

અંગ્રેજો માત્ર સૈનિક વિદ્રોહ
કેટલાક ભારતીયો જનવિદ્રોહ
ઇંગ્લૅન્ડના રાજપુરુષ ઇઝરાયલી રાજકીય અને ધાર્મિક બળવો
વિનાયક દામોદર સાવરકર ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ
ડૉ. સેન સ્વાતંત્ર્યસંગ્રામ