📜 પાઠ 5 આદિવાસી (અનુસૂચિત જનજાતિઓ)

વ્યક્તિઓ અને તેમની સાચી ઓળખ - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 7
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી ઐતિહાસિક વ્યક્તિ પસંદ કરો, પછી જમણેથી તેમની યોગ્ય ઓળખ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
👤 ઐતિહાસિક વ્યક્તિ (વિભાગ A)
1
રાજા માનસિંહ
✓ અકબરના સેનાપતિ
⚔️
2
કમાલખાં ગખ્ખર
✓ અકબરના મનસબદાર
🛡️
3
દુર્ગાવતી
✓ ચંદેલ રાજપૂત રાજાની પુત્રી
👸
4
વીર નારાયણ
✓ દુર્ગાવતીનો પુત્ર
👦
5
મીર જુમલા
✓ મુઘલ સેનાના સેનાપતિ
🚩
📜 ઓળખ (વિભાગ B)
A
અકબરના મનસબદાર
✓ કમાલખાં ગખ્ખર
🛡️
B
અકબરના સેનાપતિ
✓ રાજા માનસિંહ
⚔️
C
મુઘલ સેનાના સેનાપતિ (અહોમ રાજ્ય સામે)
✓ મીર જુમલા
🚩
D
મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી
✓ દુર્ગાવતી
👸
E
દુર્ગાવતીનો પાંચ વર્ષનો પુત્ર
✓ વીર નારાયણ
👦
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

રાજા માનસિંહ અકબરના સેનાપતિ
કમાલખાં ગખ્ખર અકબરના મનસબદાર
દુર્ગાવતી મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી
વીર નારાયણ દુર્ગાવતીનો પાંચ વર્ષનો પુત્ર
મીર જુમલા મુઘલ સેનાના સેનાપતિ (અહોમ રાજ્ય સામે)